Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

નેશનલ હેરાલ્ડના કેસની હકીકતો અને સત્યતા વિષે વધુ જાણકારી આપવા પત્રકાર પરિષદ

નેશનલ હેરાલ્ડના કેસની વિશેષ હકીકતો અને સત્યતા વિષે વધુ જાણકારી આપવા બાબતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અતુલ લોન્ડે પાટીલે સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી.

વડોદરાના સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ ના રાષ્ટ્રીય પ્રવક્તાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.જેમાં રાષ્ટ્રીય પ્રવક્તા અતુલ લોન્ડે પાટીલે પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી.નેશનલ હેરાલ્ડના કેસની વિશેષ હકીકતો અને સત્યતા વિષે વધુ જાણકારી આપી હતી.સર્કિટ હાઉસ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં ભાજપ સરકારમાં રહેલા લોકોએ સ્વતંત્રતામાં કોઈ યોગદાન આપ્યું નથી તેમજ ગાંધીજી અને સરદાર પટેલ ની ભૂમિ પરથી આવેલા લોકો ષડયંત્ર રચી રહ્યા છે.ઈડી અને ઈનકમ ટેક્ષનો દુરુપયોગ કરી દબાણ લાવવાનો પ્રયાસ થાય છે તેવા આક્ષેપ કરી આકરા શબ્દોના પ્રહારો પણ કર્યા હતા.

Related posts

બોડેલી સેવાસદન ખાતે રેશનકાર્ડ KYC માટે ભૂખ્યા તરસિયા બેસેલા બાળકોને કોંગ્રેસના કાર્યકર્તાઓ એ બિસ્કીટ આપી મામલતદારને આવેદન પત્ર આપ્યું

admin

સાવલી વાઘોડિયા ઇન્ડસ્ટ્રીઝએસોસિએશન દ્રારા મેઘા મેડિકલ કેમ્પ યોજાયો

admin

પસ્તી દાન થી વિદ્યા દાન ના મહાયજ્ઞ અભિયાન અંતર્ગત જરૂરિયાતમંદ બાળકોને ચોપડા વિતરણ

admin

Leave a Comment