છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરીના નવા ભવનનું 3 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત ગુજરાતના પંચાયત મંત્રી બચુભાઈ ખાબડના હસ્તે કરવામાં આવ્યું
બચુભાઈ ખાબડના પુત્રો બળવંત અને કિરણ ખાબડના નામ દાહોદમાં 71 કરોડના મનરેગા કૌભાંડમાં સામેલ હોવાના થઈ રહ્યા છે આક્ષેપ .
કાર્યક્રમ મા આવેલા મંત્રી બચુભાઈ ખાબડને આ કૌભાંડ અંગે સવાલ ના જવાબ મા “આ મારો વિષય નથી, સરકાર માં તમે પૂછી લો ” આટલું બોલી બચૂ ખાબડે ચાલતી પકડી
દાહોદમાં મનરેગા યોજના હેઠળ 2021થી 2025 દરમિયાન ખોટા કામો બતાવી 71 કરોડની ગેરરીતિ આચરાયાના થઈ રહ્યા છે આક્ષેપ .
35 એજન્સીઓ સામે ફરિયાદ નોંધાઈ છે,

