36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
સુરેન્દ્રનગર જિલ્લો

ચુડા તાલુકાનાં છત્રિયાળા ગામે બિરાજમાન ભીમનાથ મહાદેવ મંદિરે શિવભક્તો બન્યા શિવમય

શ્રાવણ મહિનાનાં દ્વિતીય સોમવારે છત્રિયાળા ગામે બિરાજમાન ભીમનાથ મહાદેવ મંદિરે શિવભક્તોનો જમાવડો જોવા મળ્યો હતો.ભીમનાથ મહાદેવ મંદિરે શિવભક્તો દ્વારા વહેલી સવારે 4 વાગ્યે દર્શન માટે દ્વાર ખોલવામાં આવ્યાં હતા.દર્શન ખુલતાની સાથે જ શિવભકતોની દર્શન માટે લાંબી લાઈનો લાગી હતી.હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર વાતાવરણ શિવમય બન્યું હતું.ભીમનાથ મહાદેવને અદભૂત શણગાર અને પ્રાંત આરતીનો લાભ લઈ ભાવીકો ધન્ય બન્યાં હતાં.ભીમનાથ મહાદેવ મંદિરનાં પુજારી દ્વારા ભાવીકોને શાંતિપૂર્ણ દશઁન કર્યો બાદ શાસ્ત્રી મેહુલભાઈ દવે દ્વારા રુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભીમનાથ મહાદેવની મધ્યાહન મહાઆરતી કરવામાં આવી હતી.જેનો હજારો શિવભક્તોએ લાભ મેળવીને કૃતાર્થ થયાં હતા.

રિપોર્ટર : ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

Related posts

ચુડા તાલુકાનાં છલાળા અમરધામ ખાતે શિવકથાના ૭માં દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટીયું.

admin

26મી જાન્યુઆરી અંતર્ગત સી.સી ગ્રાઉન્ડમાં યોજાયેલ ટુર્નામેન્ટમાં તાલુકા પંચાયત કચેરી ચુડાની ટીમ વિજેતા બની.

admin

ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીમાં આચ્છાદન અપનાવવું ખુબ જ જરૂરી.નારાયણભાઈ લકુમ સિધ્ધનાથ પ્રાકૃતિક મોડેલ ફાર્મ ચુડા.

admin

Leave a Comment