Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

ડોક્ટર શ્યામા પ્રસાદ મુખરજીની જન્મ જયંતિ નિમિતે જીવન ગાથા ઉપર વિચાર ગોષ્ટિ કાર્યક્રમ તાલુકા પંચાયત ખાતે યોજાયો

ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મ જયંતી નિમિતે તેઓની જીવન ગાથા ઉપર વિચાર ગોષ્ટી કાર્યક્રમ છોટાઉદેપુર તાલુકા પંચાયત સભાખંડમાં યોજાયો હતો. જેમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સાથે આ કાર્યક્રમમાં લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

આદર્શ નિવાસી કુમાર શાળામાં બાળકોને સુવા માટે તૂટેલા પલગ અને ફાટેલા ગાદલા

admin

પુષ્ટિમાર્ગમાં દિનતા અને સમર્પણ ઠાકોરજી અને મહાપ્રભુજીને અતિ પ્રિય. કાંકરોલી યુવરાજ પૂ. સિદ્ધાંતકુમારજી મહોદય..

admin

છોટાઉદેપુર થી હરવાંટ બસ સેવા શરૂ થતાં પ્રજામાં આનંદ જોવા મળ્યો

admin

Leave a Comment