33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

ડોક્ટર શ્યામા પ્રસાદ મુખરજીની જન્મ જયંતિ નિમિતે જીવન ગાથા ઉપર વિચાર ગોષ્ટિ કાર્યક્રમ તાલુકા પંચાયત ખાતે યોજાયો

ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મ જયંતી નિમિતે તેઓની જીવન ગાથા ઉપર વિચાર ગોષ્ટી કાર્યક્રમ છોટાઉદેપુર તાલુકા પંચાયત સભાખંડમાં યોજાયો હતો. જેમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સાથે આ કાર્યક્રમમાં લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર તાલુકાના કોલી ગામે એકી સાથે ત્રણ મકાનોમાં લાગી આગ

admin

નસવાડીમાં નવરાત્રીના નવમા દિવસે ભાથીજી મહારાજની ભવ્ય શોભાયાત્રા ભક્તિમય માહોલ સર્જાયો

admin

છોટાઉદેપુર નગરની એસ.એફ. હાઈસ્કુલ ખાતે જિલ્લામાં સરકારી માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયકોને નિમણૂક હુકમ એનાયત કરવામાં આવ્યા

admin

Leave a Comment