36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પાણીપુરી ધંધો ચાલુ કરે એ પહેલા જ આરોગ્યના દરોડા

પાણી જન્ય રોગોમાં પાણીપુરીની લારીઓ પાર ખોરાક શાખા દ્રારા લાલ આંખ કરવામાં આવી. વાઘોડિયા રોડ પર આવેલ પાણીપુરીના વિક્રેતાઓની લારીઓ ઉપર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું. શહેરમાં રોગચારો વધતા હવે પાણીપુરી પર તવાઈ. વડોદરામાં રોગચાળો વધી રહ્યો છે ત્યારે વડોદરા મહાનગર પાલિકાનું ઉંઘતુ તંત્ર સફાળું જાગ્યું છે અને રોગચાળાને રોકવા હવે દોડાદોડ કરી રહ્યું છે. ત્યારે પાલિકા આરોગ્ય વિભાગની ટીમોએ પાણીપુરીની લારીઓ પર તવાઈ બોલાવી છે.આજરોજ વાઘોડીયા રોડ પર પાણીપુરી વેંચતા લારીઓ પર ચેકીંગ કરવામાં આવ્યું હતું.પાણીજન્ય રોગોને લઈ અથાઈ રહેલુ ચેકીંગ માત્ર દેખાવ પૂરતું હોવાનું પણ લોકોને લાગી રહ્યું છે.

Related posts

અસહ્ય ગરમીના પરિણામે ઓવરલોડ વીજ પાવરને કારણે જીઇબીના પોલ પર લાગી રહી છે આગ..

admin

ફતેગંજ વિસ્તારમાં ભવ્ય તુલસી વિવાહ વરઘોડો કાઢવામાં આવ્યો…

admin

વડોદરા ખાતે કેજરીવાલના નિવેદન બાદ સાવલી ધારાસભ્ય કેતન ઇનામદારએ પ્રતિક્રિયા આપી

admin

Leave a Comment