Genius Daily News
Uncategorized

પવિત્ર શ્રાવણ માસ ના પ્રથમ સોમવારે વડોદરા શહેર રાજમહેલ રોડ ખાતે આવેલ કાશી વિશ્વનાથ મંદિર ખાતે વહેલી સવારથી જ શિવ ભક્તોનો માનવ મહેરામણ ઉમટયો.

પવિત્ર શ્રાવણ મા સની આજથી શરૂઆત થઈ છે ત્યારે પ્રથમ સોમવાર ના રોજ શ્રાવણ માસનો શુભારંભ થયો ત્યારે વડોદરા શહેર રાજમહેલ રોડ ખાતે આવેલું કાશી વિશ્વનાથ મંદિર માં ભક્તો દ્વારા શિવલિંગ પર દૂધ જળ કાળા તલ બીલીપત્ર ચડાવી પૂજા જણા કરવામાં આવી હતી મોટી સંખ્યામાં શિવ ભક્તો ભોલેનાથની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી સાથે આજે મંદિર માં ભક્તોએ બમ બમ ભોલે નાદ થી મંદિરનું પરિષદ ગુંજી ઉઠ્યું હતું

Related posts

વડોદરામાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફીસર દ્વારા તેમના જ વિભાગના કર્મચારીને માર મારવામાં આવ્યો હોવાની ઘટના અંગે રાવપુરા પીઆઇ કે. જે. રાણા દ્વારા પ્રેસ કોન્ફરન્સ

admin

જેતપુર પાવી તાલુકાના નાની રાસલી ગામે સરકારી ગૌચરમાં કરેલ દબાણ દૂર કરાયું

admin

વડોદરા પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે ખાનગી હોસ્પિટલ બોટ વસાવાની શરૂઆત થઈ

admin

Leave a Comment