36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

માંજલપુર વિસ્તારમાં આવેલ મંગલેશ્વર સ્મશાન ની સામે દશામાં ની પ્રતિમા વિસર્જન કરવાનું આયોજન કરાયું

વડોદરા શહેરમાં ભાવ ભક્તિ સાથે દશામાની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે વડોદરા શહેરમાં સજાતી વધુ પ્રતિમાનું સ્થાપના કરવામાં આવી છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા દશામાની પ્રતિમાનું વિસર્જન કરવા માટે અને કુત્રિમ તળાવ ભણાવવામાં આવ્યા છે ત્યારે માંજલપુર વિસ્તારમાં આવેલ મંગલેશ્વર સ્મશાન ની સામે દશામાં ની પ્રતિમા વિસર્જન કરવાનું આયોજન કરાયું જેમાં વિવિધ વિસ્તારમાં દશામાની સ્થાપના કરવામાં આવી છે ત્યારે માઈ ભક્તોને દશામાં ની પ્રતિમાન કરવા માટે પાલિકા તંત્ર દ્વારા વડોદરા શહેરમાં વિવિધ તળાવનું આયોજન કરવામાં આવ્યું છે

Related posts

વડોદરા શહેર માં નવીન કલેકટર કચેરી ખાતે જિલ્લા સંકલન બેઠકઆયોજન કરવામાં આવ્યું હતું

admin

સાવલીના ગોઠડાના આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે મેગા કેમ્પનું આયોજન

admin

ડભોઇ-ભીલાપુર બ્રિજ પર મોતના ખાડા: સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો મુખ્ય માર્ગ બન્યો જોખમી, તંત્રની ઘોર નિદ્રામાં

admin

Leave a Comment