30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

માંજલપુર વિસ્તારમાં આવેલ મંગલેશ્વર સ્મશાન ની સામે દશામાં ની પ્રતિમા વિસર્જન કરવાનું આયોજન કરાયું

વડોદરા શહેરમાં ભાવ ભક્તિ સાથે દશામાની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે વડોદરા શહેરમાં સજાતી વધુ પ્રતિમાનું સ્થાપના કરવામાં આવી છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા દશામાની પ્રતિમાનું વિસર્જન કરવા માટે અને કુત્રિમ તળાવ ભણાવવામાં આવ્યા છે ત્યારે માંજલપુર વિસ્તારમાં આવેલ મંગલેશ્વર સ્મશાન ની સામે દશામાં ની પ્રતિમા વિસર્જન કરવાનું આયોજન કરાયું જેમાં વિવિધ વિસ્તારમાં દશામાની સ્થાપના કરવામાં આવી છે ત્યારે માઈ ભક્તોને દશામાં ની પ્રતિમાન કરવા માટે પાલિકા તંત્ર દ્વારા વડોદરા શહેરમાં વિવિધ તળાવનું આયોજન કરવામાં આવ્યું છે

Related posts

વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠન દ્વારા એમ એસ યુનિવર્સિટીની હંસા મહેતા લાઇબ્રેરીના વિભિન્ન પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી

admin

બ્રાહ્મણ સમાજ દ્વારા નારેશ્વર થી વડોદરા શહેરમાં સલાટવાડા આવેલ મહાદેવ મંદિર સુધી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું….

admin

વડોદરા જિલ્લામાં ઝડપી પાડેલા દારૂનો નાશ : એક કરોડથી વધુ કિંમતના દારૂ પર બુલડોઝર ફેરવાયું

admin

Leave a Comment