27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

બ્રાહ્મણ સમાજ દ્વારા નારેશ્વર થી વડોદરા શહેરમાં સલાટવાડા આવેલ મહાદેવ મંદિર સુધી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું….

હિન્દુ ધર્મમાં આ યાત્રાનું ઘણું મહત્વ છે. માન્યતા અનુસાર, કાવડ યાત્રાએ ભગવાન શિવની વિશેષ પુજા વિધિ છે. શિવના ભક્તો જે કાવડ લઈને નીકળે છે તેને કાવડિયા કહેવામાં આવે છે. કાવડ યાત્રા દરમિયાન ભગવા પોશાક પહેરેલા કાવડિયાઓના સમૂહો દૂર-દૂરથી ગંગાજળ ભરીને શિવાલયમાં જાય છે. ચાલો તમને જણાવીએ કે કાવડ યાત્રાના કેટલા પ્રકાર છે અને તેનો ઈતિહાસ શું છે ? આ વર્ષની વાત કરીએ તો શિવભક્તોને કાવડ યાત્રા માટે વધુ સમય મળશે. ત્યારે બ્રાહ્મણ સમાજ દ્વારા નારેશ્વર થી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાવડ યાત્રામાં 150 થી વધુ શિવ ભક્તો જોડાયા હતા અને કાવડયાત્રામાં કાવડ લઈને નારેશ્વરથી પદયાત્રા કાઢવામાં આવી હતી અને આ કાવડ યાત્રા વડોદરા શહેર સલાટવાડા વિસ્તારમાં આવેલા મહાદેવ મંદિર ખાતે ભગવાન શિવને નર્મદાના જળથી અભિષેક કરવામાં આવશે

Related posts

ડભોઇ નગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર મોટી કાર્યવાહી

admin

500નું બંડલ આપવાના નામે મહિલાના દાગીના પડાવનાર અમદાવાદના ત્રણ ઠગને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયા

admin

વડોદરા શહેરમાં ગાજવીજ સાથે જોરદાર વરસાદની એન્ટ્રી વરસાદે ગરબા આયોજકોની ચિંતામાં વધારો

admin

Leave a Comment