30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીમાં ના નેતૃત્વ આન બાન શાન સાથે નિકળી તિરંગા યાત્રા

વડોદરામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ના નેતૃત્વમાં આન બાન શાન સાથે તિરંગા યાત્રા નિકળી હતી. તિરંગા યાત્રા નવલખી ગ્રાઉન્ડથી નિકળીને ગાંધીનગર ગૃહ ખાતે પહોંચી હતી. ગાંધી નગર ગૃહ ખાતેની ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી બાદ યાત્રાને પૂર્ણ કરવામાં આવી હતી. વડોદરામાં હજારોની સંખ્યામાં જનમેદનીને જોઇને ગૃમંત્રીએ કહ્યું કે, આખુ શહેર ચારેય દિશામાં તમામે મળીને ભારત માતાની જયનો નારો લગાવ્યો હતો.
વડોદરામાં આયોજિત તિરંગા યાત્રાના અંતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મીડિયા જોડે વાત કરતા જણાવ્યું કે, દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના આહવાન પર કાશ્મીરથી લઇને કન્યાકુમારી સુધી દેશના કરોડો દેશવાસીઓ સાથે મળીને હરઘર તિરંગા અભિયાનને આગળ વધારી રહ્યા છે

Related posts

સ્થાયી સમિતિની બેઠકમાં 15 કામોને મંજૂરી અપાઇ

admin

વડોદરા શહેરમાં તા.૧ થી ૩ ઓકટોબર દરમિયાન ખાનકાહે રિફાઈયા ખાતે હઝરત સૈયદ ફખરૂદીન અલ્ગારૂફ અમીરમીયા રિફાઈ (રહે.) ના ૧૮૪ માં ઉર્સ-શરીફની થનારી ભવ્ય ઉજવણી

admin

યંગસ્ટર ગ્રુપના ગણેશજીની આગમન યાત્રામાં અંદરોઅંદર ગેરસમજ ઉભી થવાના કારણે નાસભાગ

admin

Leave a Comment