15 મી ઓગસ્ટ નિમિત્તે વડોદરા શહેરના યુવા મોરચા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂર્વ સંધ્યા મસાલ રેલીનું આયોજન કરાયું હતું જેમાં આજે માંડવી ગેટ ખાતે વિભાજન વિભીશિકા પ્રદર્શન નું લોકાર્પણ કરાયું હતું જેમાં યુવા મોરચા દ્વારા મસાલ રેલી માંડવી ખાતેથી નીકાળવામાં આવી હતી જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમ માંડવી ખાતે મેલડીમાંના દર્શન કર્યા બાદ વિભાજન વિભીશિકા પ્રદર્શન નું લોકાર્પણ કરાયું હતું તેમાં ધારાસભ્યશ્રી બાલુભાઈ શુક્લા તેમજ કેયુરભાઈ રોકડિયા તેમજ વિજય શાહ પ્રમુખ સહિતના ભાજપના હોદ્દેદારો રેલીમાં જોડાયા હતા

