Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર નગરમાં આવેલ પ્રગટ પુરુષોત્તમ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે હિંડોળા” નું આયોજન કરાયું હતું, જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા

છોટાઉદેપુર નગરના ગુરુકૃપા સોસાયટી ખાતે આવેલ પ્રગટ પુરુષોત્તમ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે હિંડોળા નું આયોજન કરાયું હતું. જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. આ પ્રસંગે લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા, પૂર્વ રાજ્ય સભાના સંસદ અને પૂર્વ રેલ્વે રાજ્ય મંત્રી નારણભાઈ રાઠવા, એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જયદીપભાઇ રાઠવા, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન રાજેશભાઈ રાઠવા સહિત ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ હિંડોળાનું આયોજન કરાયું હતું. સાથે સાંસદ જશુભાઈ રાઠવા સહિત ભાવિક ભક્તોએ આરતીમાં પણ ભાગ લીધો હતો.

Related posts

છોટા ઉદેપુરના બોડેલી S.T ડેપો નવીન વર્કશોપનું લોકાર્પણ કરાયું

admin

છોટાઉદેપુર જિલ્લામાં હોળીના તહેવાર નજીક આવતા આદિવાસીઓ માદરે વતન રવાના થયા છે. ઉમંગ સાથે હોળી ઉજવશે.

admin

આદિવાસીઓનું આર્થિક, સામાજિક, શૈક્ષણિક સહિત તમામ સ્તરે જીવન ધોરણ ઊંચું આવે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ

admin

Leave a Comment