40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના નવાબજારમાં આવેલ એક ફર્નિચરની દુકાનમાં મધરાત્રીના સમયે આગ લાગવાનો બનાવ સામે આવ્યો

વડોદરા શહેરના નવાબજારમાં આવેલ એક ફર્નિચરની દુકાનમાં મધરાત્રીના આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. રાત્રિના લગભગ 1 વાગ્યાના સમયે આગ લાગી હતી. ત્રણ માળની આ દુકાનના બે માળ સુધી આગ ફેલાઈ ગઈ હતી.

સદનસીબે રાત્રિના સમયે ઘટના બનવાથી કોઈ જાનહાનિ થઈ નથી, જોકે દુકાનમાં મુકેલો મોટાભાગનો ફર્નિચર સામાન આગમાં બળીને ખાખ થયો છે. ઘટના અંગે જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. સમયસર આગ કાબુમાં લેતા આજુબાજુની દુકાનોને મોટી દુર્ઘટનાથી બચાવવામાં આવી હતી.

આગ લાગવાનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી

Related posts

ડભોઈ કોંગ્રેસ કાર્યાલય ખાતે નવા પ્રમુખોનો પદભાર ગ્રહણ: સત્યનારાયણ કથાનું ભવ્ય આયોજન

admin

પદમલા–નંદેસરી હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બેફામ દોડતા કન્ટેનરે એસ્ટેટના ગેટના કૂચ્ચેકૂચ્ચા ઉડાડ્યા

admin

ડભોઇ સરિતા ઓવરબ્રિજ ઉતરતા રિલાયન્સ મોલ પાસે પર ફરી વાહનો ફસાયા, નગરપાલિકાની બેદરકારીથી પ્રજા પરેશાન

admin

Leave a Comment