વેહલી સવારે 4 વાગે મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા
હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચ્યા
મંદિરના દરવાજા ખુલતા આરતી કરવામાં આવી
શ્રદ્ધાળુઓ માટે મંદિર પ્રશાસન, પોલીસ વિભાગ અને તંત્ર દ્વારા કરવામાં આવી વેવસ્થાં
માછીથી ખાનગી વાહન કરવામાં આવ્યા બંધ
ભક્તો માટે 50 જેટલી એસટી બસની સુવિધા કરવામાં આવી

