આજે છોટાઉદેપુર તાલુકાના એકલબારા ગામે આંગણવાડીના નવીન મકાનનું લોકાર્પણ છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવાના હસ્તે કરવામાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની અંદર તાલુકા પંચાયતના પ્રમુખની સાથે ઉપસ્થિત જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

