RTA આ કાયદાનો અમલ બધા વર્ગના વિદ્યાર્થીઓ ભણી શકે તે માટે કરવામાં આવ્યો હતો આ કાયદો 2009 માં અમલમાં આવ્યો હતો. RTE અંતર્ગત વોર્ડ નંબર 18 કોંગ્રેસ સમિતિ દ્વારા એક દિવસીય નિ-શુલ્ક ફોર્મ ભરવાનું તથા માર્ગદર્શન કેમ્પ નું આયોજન જાહેર જનતા માટે બિલેશ્વર મહાદેવ મંદિર માંજલપુર ખાતે સવારે 10 થી 3 ની વચ્ચે રાખવામાં આવ્યું.
previous post

