નવસારી માં આજ રોજ જીલ્લા આમ આદમી પાર્ટી કાર્યકર્તા ઓ. મોટી સંખ્યા માં એકત્રિત થઈ ને કલેકટર શ્રી ને આવેદન પત્ર આપું હતું તેમની માગ હતી કે ચેતર વસાવા ઉપર લાગેલા આરોપો ખોટા છે અને તેમને જામીન મળવી જોઈ અને ચેતર વસાવા એ પણ જે ફરિયાદ કરી છે તેમની ઉપર કાર્યવાહી થવી જોઈએ અને એમને પણ જેલ થવી જોઈ ડેડીયાપાડા માં થયેલી ઘટના બાદ ગુજરાત ના અનેક જીલ્લા માંથી ચેતર વસાવા સમર્થન માં લોકો આવી રહિયા છે..

