37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના 50 વર્ષ જૂના શાસ્ત્રી બ્રિજનો એક ભાગ ધડાકા સાથે પડતાં વાહનચાલકોમાં નાસભાગ મચી

ટ્રાફિકથી ધમધમતા રોડ પર 50 વર્ષ જૂના શાસ્ત્રી બ્રિજનો એક ભાગ ધડાકા સાથે પડતાં વાહનચાલકોમાં નાસભાગ મચી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. ઘટનાને પગલે સામાજિક કાર્યકરો, સ્થાનિક અગ્રણીઓ અને લોકો એકત્ર થઈ તાત્કાલિક ધોરણે સમારકામ શરૂ કરવા માંગ કરી હતી. બીજી તરફ પાલિકાની ટીમે પહોંચી સમારકામની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. મહત્વનું છે કે 50 વર્ષમાં એક પણ વખત બ્રિજનું રિનોવેશન કરવામાં નથી આવ્યું.

Related posts

બાજવાડા વિસ્તાર આવેલ એક મકાનની વચ્ચે ભાગ ધરાશય થતા એક મહિલાને ઇજા

admin

વડોદરા રોયલ મેળો અકસ્માતના મામલે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ આપી પ્રતિક્રિયા

admin

વડોદરામાં મોકડ્રીલ અંગે મહત્ત્વપૂર્ણ બેઠક : વડોદરામાં ત્રણ સ્થળોએ સિવિલ ડિફેન્સ ઓપરેશન અભ્યાસ મોકડ્રિલ યોજાશે:કલેકટર ડો.અનિલ ધામેલિયા

admin

Leave a Comment