41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર નાગરવાડા વિસ્તારમાં આવેલ પટેલ ફળિયા ખાતે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર નો ત્રિદિવસીય જીર્ણોધાર પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી…

વડોદરા શહેર નાગાવાળા વિસ્તારમાં આવેલ પટેલ ફળિયા ખાતે આશરે 250 વર્ષ થી વધુ જૂના મંદિર નું આજે ત્રિદિવસીય જીર્ણોધાર કરવામાં આવ્યો. નાગરવાડા પટેલ આવેલ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર નો ત્રિદિવસીય જીર્ણોધાર કરવાનો કાર્યકમ કરવામાં આવ્યો. આ મંદિર ના જીર્ણોધાર માં સમસ્ત ગામ ના લોકો અને પટેલ ફળિયા ના સમસ્ત લોકો ના સાથ સહકાર થી આ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરનો કરવામાં આવ્યો આ કાર્યકમ માં ૮ જોડપા એ હવન આહુતિ આપવામાં આવી હતી અને આવતી કાલે મંદિર માં ભગવાન શિવજી ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ કાર્યકમ અંગે મંદિર ના સેવક એ જણાવ્યું કે

Related posts

વડોદરાના માંજલપુરમાં આવેલા કુબેરેશ્વર તળાવની દુર્દશા મુદ્દે પૂર્વ વિપક્ષી નેતા અમીબેન રાવતે ઉઠાવ્યા સવાલો

admin

નવરાત્રી પર્વ અનુસંધાને વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ ની બેઠક યોજાઈ

admin

વડોદરાના યુવાને મહાશિવરાત્રી પર્વની ઉજવણી પાકિસ્તાનના કટાસરાજ શિવ મંદિરમાં કરી

admin

Leave a Comment