36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

છોટાઉદેપર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા સિહોદ પુલ ધરાશય થતા અનોખો વિરોધ

છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકા ના સીહોદ ગમે નેશનલ હાઇવે નંબર ૫૬ પર પહેલા તો પુલ બેસી ગયો. ત્યાર બાદ જનતા ડાયવઝન બનાવવામાં આવ્યું હતું. પરંતુ અગાઉ સમગ્ર રાજ્યમાં પડેલ વરસાદના લીધી ડાયવઝન ધોવાય ગયું હતું. ત્યાર બાદ બેસી ગયેલ પુલ પણ તૂટી ગયો હતો.
જેના પરીણામ રૂપે લોકોને જેતપુર પાવીથી બોડેલી જવા માટે લાંબો ફેરો ફરીને જવાની ફરજ પડી છે. જેના વિરોધમાં રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. જેના ભાગ રૂપે થોડા દિવસ પેલા જ કોંગ્રેસ દ્રારા પૂર્વ વિપક્ષ નેતા સુખરામભાઇ રાઠવાના નેતુત્વમાં સહી ઝુંબેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ જ રોજ આમ આદમી પાર્ટી દ્રારા રાધિકાબેન રાઠવાના નેતૃત્વમાં અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં આજ રોજ આમ આદમી પાર્ટી કાર્યકરો સ્થાનિક લોકો સાથે મળીને સીહોદ ઉપર ભેગા થયા હતા અને જેમ હિન્દૂ ધર્મમાં માણસના મુત્યુ થયાબાદ જે રીતે બારમા – તેરમાંની વિધિ આવે છે તેવી જ રીતે સીહોદ પુલ ની પણ વિધિ કરવામાં આવી. જેના ભાગ રૂપે બ્રિજના ફોટા પર ફુલહાર ચઢાવી, ભજન તથા રામ ધૂન ગાયને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

13 દિવસ અગાઉ ભારજ નદીમાં પાણી આવતા બ્રિજ થયો હતો ધરાશય

Related posts

છોટાઉદેપુર મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ગ્રાહકો માટેની સુવિધા માટે 24×7 એક નવી મેન્ટેનન્સ વાનનો વધારો કરવામાં આવ્યો

admin

છોટાઉદેપુર જિલ્લાના 138 વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની રજૂઆતના પગલે મત વિસ્તારના રસ્તાઓને 7 મીટરની જગ્યાએ પર 10 મીટર પહોળા કરવાની મંજૂરી આપી

admin

૧૫ વર્ષથી માધ્યમિક શાળા શરૂ છે પરંતુ હજી સુધી શાળાનું બિલ્ડીંગ બન્યું નથી

admin

Leave a Comment