વિશ્વામિત્રી નદીનું જળ સ્તર વધતા વડોદરા શહેરના વડસર વિસ્તારમાં આવેલ કોટેશ્વર મહાદેવ પાસેના લોકોનો સંપર્ક ખોરવાતા આમ આદમી પાર્ટી દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા લોકો ની મુલાકાત લીધી…
ઉપરવાસના વરસાદના કારણે આજવા સરોવરની સપાટી વધતા તંત્ર દ્વારા આજવા સરોવરના 62 દરવાજા ખોલવામાં આવ્યા હતા જેને લઈને વડોદરા શહેરમાં પસાર થતી વિશ્વામિત્ર નદી ના જળસ્તર વધતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી ત્યારે વડોદરા શહેરના છેવાડે આવેલ વળતર બ્રિજ પાસે કોટેશ્વર મહાદેવ મંદિરના લોકોનો સંપર્ક ખોરવાતા આજે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા તેઓની મુલાકાત લીધી હતી અને તંત્ર પ્રિ મોન્સુન કામગીરીમાં નિષ્ફળ ગયા હોય અને સ્થાનિક લોકોએ તંત્રના અધિકારીઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો

