વડોદરા શહેરમાં પ્રિ મોન્સુન કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કાશીવિશ્વનાથ મંદિર ની બાજુ માં આવેલ તળાવ ને સાફ સફાઈ કરવામાં આવી નહી સાથે જ તળાવ માં ઝાડી ઝાંખરા ઊગી ગયા છે અને તંત્ર દ્વારા પાણીને કાઢવા માટે મોટર તો મુકવામાં આવી છે પરંતુ મોટર બંધ હાલતમાં જોવા મળી સાથે જ તળાવ ની બાજુએ દિવાલ નમી પડી ગઈ છે.
વોર્ડ 13 કાશીવિશ્વનાથ મંદિર ની બાજુ માં આવેલ તળાવ ને સાફ ના કારાતા તળાવ માં ઝાડી ઝાંખરા ઊગી ગયા છે અને જેને લઈને વરસાદી કાસ મેં જતું પાણી બ્લોક થઈ જાય છે અને આજુબાજુ ના વિસ્તારમાં પાણી ભરાય છે આ તળાવ માં ઝાડી ઝાંખરા ઊગી નીકળ્યા છે. તેને લઈને સામાજિક કાર્યકર્તા રાજેશ માળી ની પ્રતિક્રિયા

