36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શહેરના ગાજરાવાડી સ્થિત મહાલક્ષ્મી મંદિર ખાતે સનાતન ધર્મ સંસ્થા દ્વારાઆધ્યાત્મિક કાર્યક્રમ અંતર્ગત આધ્યાત્મિક ગ્રંથોની પ્રદર્શની તેમજ સનાતન ધર્મના મહત્વ વિશેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

આજે અષાઢ સુદ પૂર્ણિમા અને ગુરુપૂર્ણિમા છે ત્યારે આ શુભ પાવન અવસર નિમિત્તે સનાતન સંસ્થા દ્વારા શહેરના ગાજરાવાડી સ્થિત પૌરાણિક મહાલક્ષ્મી મંદિર ખાતે આધ્યાત્મિકકાર્યક્રમ અંતર્ગત આધ્યાત્મિક વિષયોના ગ્રંથોની પ્રદર્શનીનુ આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે સાત્વિક પૂજાસામગ્રી તેમજ આપણા ઘરોમાં મંદિરોની રચના કેવી હોવી જોઈએ કેવી રીતે પૂજા પ્રાર્થના કરવી તે અંગેનો પ્રદર્શનીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.સાથે જ સમાજ જીવનમાં આનંદ તથા અન્ય વિષય પર વ્યાખ્યાનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ વિશે સનાતન સંસ્થાનાશ્રીમતી અંશુ સંત દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી

Related posts

કોંગ્રેસ સત્યાગ્રહ ધરણાનો કાર્યક્રમ શરૂ કરે તે પહેલા જ પોલીસે ટીંગાટોળી કરી અટકાવ્યા

admin

વડોદરા શહેરના તરસાલી હાઈવે પાસે આવેલ તિરૂપતિ ગ્રુપ ઓફ કોલેજના બાલાજી એજ્યુકેશન કેમ્પસ ખાતે રાત્રી બીફોર નવરાત્રીની ઉજવણી

admin

ડભોઇના ખેડૂતો પર આભ ફાટ્યું ! કમોસમી વરસાદે 100% ડાંગરનો પાક ધોઈ નાખ્યો

admin

Leave a Comment