36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
Uncategorized

સ્વચ્છતા અભિયાન અંતર્ગત છોટાઉદેપુર નગર પાલિકા દ્વારા નગરમાં નુક્કડ નાટકનું આયોજન કરી લોકોને સ્વચ્છતા જાળવવા જાગૃત કરાયા


છોટાઉદેપુર નગર પાલિકા નગરજનોમાં સ્વચ્છતાને મુદે સંસ્કારોનું સિંચન કરવા હકારાત્મક અભિગમ સાથે આગળ વધી રહી છે. છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા નગરના જુદાજુદા જાહેર સ્થળો અને બજારોમાં નુક્કડ નાટક યોજી લોકોને જીવનમાં સ્વચ્છતાનું મહત્ત્વ અને ગંદકીના દુષ્પરિણામો અંગે જાગૃતતા લાવવા પ્રયાસ કર્યો છે. એસટી ડેપો, એસબીઆઈ નજીક તેમજ સરદાર બાગ પાસે બજારમાં નાટક થકી લોકોને જાહેરમાં કચરો ના ફેંકવા, ગમે ત્યાં ના થૂંકવા, સુકો અને ભીનો કચરો કેવી રીતે અલગ કરી શકાય અને તેનું શું મહત્વ છે. તે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.

Related posts

મહાત્મા ગાંધીની 155મી જન્મ જયંતી નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે આવેલા ગાંધીબાપુ ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી…

admin

છોટાઉદેપુર વન વિભાગ દ્વારા ફતેપુરા નર્સરી ખાતે કલેકટર દ્વારા વન વિભાગના સ્ટાફ વનપાલ અને વન રક્ષકને સઘન પેટ્રોલિંગ અને સંવેદનશીલ વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગ માટે 18 બાઈકને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામા આવ્યું

admin

બહારની એજન્સીઓના કામ રદ કરીને પંચાયતોને એજન્સી બનાવીને કામ સોંપવામાં આવે એવી માંગ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા કલેકટરને કરી

admin

Leave a Comment