વડોદરાની વિશ્વ નામના પ્રાપ્ત એમ એસ યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીની વિદ્યાર્થિનીની સાથે ના જાતીય સતામણી મામલે એક પછી એક ખુલાસા સામે આવી રહ્યા છે,એસોસીએટ પ્રોફેસર ડો.મોહમંદ અઝહર ઢેરીવાલાએ વિદ્યાર્થિનીને લગ્ન અને ધર્મ અંગીકાર કરવાની લાલચ આપી હતી,જયારે આ મામલે પીડીતા વિદ્યાર્થીનીએ કોઈ જવાબ નહીં આપતા તેની મિત્રને પણ પ્રો. ઢેરીવાલા હેરાનપરેશાન કરાતા હોવાના આક્ષેપો થયા છે

