Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

બહુચરાજી મંદિરને તિરંગા આભૂષણોનો શણગાર..!!

દેશ સાથે વડોદરા શહેર દેશપ્રેમના રંગમાં રંગાયું છે ત્યારે વડોદરાનું પૌરાણિક અને ઐતિહાસિક ગાયકવાડી શાસનનું 350 વર્ષ જુના બહુચરાજી મંદિર ખાતે માતાજીને તિરંગા આભૂષણોનો શણગાર કરવામાં આવ્યું હતો,માઈ ભક્તિ સાથે આજે માં બહુચરાજી માતાના મંદિરે દેશભક્તિનો પણ સુંદર સમન્વય થયો હતો.મોટી સંખ્યામાં ભક્તોએ મંદિરમાં દર્શન કરી દેશપ્રેમમાં અભિભૂત થયા હતા.

Related posts

ટીમ સહાય ટ્રસ્ટ જયેશ મિસ્ત્રી દ્વાર ૫૦ વર્ષથી વધુ ઉંમર ૬૦ જેટલા ગંગા સ્વરૂપ બહેનોને ખાદ્ય સામગ્રીની કીટ સહાય કરવામાં આવી

admin

ગાંધી જયંતી નિમિત્તે નાગરિક સંરક્ષણ દળ દ્વારા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત માર્ગ પર પડેલા કચરાની સાફ-સફાઈ કરવામાં આવી

admin

સાવલીના ભીમનાથ મહાદેવ મંદિરેથી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાની અધ્યક્ષતામાં જનઆક્રોશ રેલીનું પ્રસ્થાન

admin

Leave a Comment