ગાંધી જયંતી નિમિત્તે નાગરિક સંરક્ષણ દળ દ્વારા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત મકરપુરા ડેરી ચાર રસ્તા થી શાંતિનગર સુધી માર્ગ પર પડેલા કચરાની સાફ-સફાઈ કરવામાં આવી…
બે ઓક્ટોબર ગાંધી બાપુની જન્મ જયંતી નિમિત્તે અને સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં સાફ-સફાઈ અને સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે નાગરિક
સંરક્ષણ દળ દ્વારા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત મકરપુરા ડેરી ચાર રસ્તા થી શાંતિનગર સુધી માર્ગ પર પડેલા કચરાની સાફ-સફાઈ કરવામાં આવી આ કાર્યક્રમમાં 30થી વધુ નાગરિક
સંરક્ષણ દળના કાર્યકરો સાથે અધિકારીઓ હાજર રહ્યા હતા

