આજ રોજ કારેલીબાગ કાર્યાલય ખાતે સંપર્ક સમસ્યા સેવા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલું જેમાં વોડ 3 અને વોડ 7 ના નાગરિકો ની સમસ્યા સાંભળી તાત્કાલિક નિવારણ થાય તેનું આયોજન કરવામાં આવ્યું
આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ગુજરાત ભાજપના ઉપ પ્રમુખ અને મધ્ય ઝોન પ્રભારી ગોરધન ઝડફિયા.