વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સામાન્ય સભામાં ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજા દ્વારા સ્મશાન ના ખાનગીકરણના ઉઠેલા વિરોધ બાદ આ મુદ્દે ફેર ના કરવા સભામાં રજૂઆત કરી હતી.
તેઓએ જણાવ્યું હતું કે જે સંસ્થાઓ સારું કામ કરી રહી હતી તેને પણ આમાં જોડી જે ક્ષતિ ઓ છે તેને દૂર કરી આ મુદ્દે ફેરણા કરવામાં આવે તેવી મારી લાગણી અને માંગણી છે.

