Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

હરણી બોટ દુર્ઘટના પછી પણ ભાજપ ના નેતાઓ સુધર્યા નથી

ગઈ કાલે ગણેશ વિસર્જન કરવા પહોંચેલ ભાજપ ના નેતા ઓએ અન્ય ના જીવ જોખમમાં મુક્યા….

ધારાસભ્ય કેયુર રોકડીયા, પૂર્વ સાંસદ રંજાનબેન ભટ્ટ,પુર્વ મેયર ભરત ડાંગર સહિત ના નેતા ઓ સેફ્ટી ના કોઈ પણ સંસાધન વગર તરાપા પર થયા સવાર…

અન્ય ના જીવ જોખમ માં મૂકી ને ગણેશ વિસર્જન નું કર્યું ફોટો સેસન…

આ નેતા ઓ ને લાઇફ જેકેટ વગર કેમ તરાપા પર જવા દેવાયા તે મોટો સવાલ …

Related posts

215મો ભગવાન વિઠ્ઠલનાથજીનો વાજતે ગાજતે વરઘોડો નીકળ્યો

admin

પતંગ બજારમાં પોલીસ દ્રારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

admin

વડોદરાના સાવલીમાં નવમી કાવડયાત્રાનું આયોજન કરાયું

admin

Leave a Comment