હિન્દૂ જાગરણ મંચ વડોદરા દ્વારા લક્ષ્મીપુરા શાકમાર્કેટ ની સામે ગરીબ મહીળા ઓ ને ધાબળા નું વિતરણ કરવા માં આવ્યું હતું હિન્દૂ જાગરણ મંચ વડોદરા હિન્દૂ ઓ ને જાગૃત કરવા નું કામ કરે છે અને સાથે સાથે દરેક વિસ્તાર માં જય અને મીટીગ તથા સભા નું પણ આયોજન કરે છે ત્યારે આવી ઠંડી માં ગરીબ મહિલા ઓ ને ધાબળા આપવાનું પણ આયોજન કર્યું હતું

