Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

રાયગઢ ચેરીટેબલ ફાઉન્ડેશન બરાનપુરા વડોદરા દ્વારા રક્તદાન શિબિર કેમ્પનું આયોજન

દેશની હાલની યુદ્ધ સમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાયગઢ ચેરીટેબલ ફાઉન્ડેશન બરાનપુરા વડોદરા દ્વારા રક્તદાન શિબિર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું….

ભારત અને પાકિસ્તાન યુદ્ધ ચાલી રહ્યું છે તેને ધ્યાનમાં રાખી સરકાર તરફથી ખાસ અપીલ કરવામાં આવી છે કે આપણા વીર જવાનો તેમજ સરહદી વિસ્તારના નાગરિકો માટે જરૂરિયાત સમય રક્ત પહોચાડી શકે તે તુથી આ રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિર કેમ્પ સવારે 7:00 વાગ્યાથી સાંજના ચાર કલાક સુધી ચાલુ રહે છે જેમાં આ બ્લડ કેમ્પમાં એકત્રિત કરેલું રક્ત યુદ્ધમાં લડી રહેલા વીર જવાનો ને સરળતાથી મળી રહે તે હેતુથી આ રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે તમારી એક બુંદ લોહી દેશ માટે સમર્પિત દેશભક્તિનું પ્રતીક છે આ સમય છે દેશ માટે કઈ કરવાનો શબ્દીક નહીં પરંતુ વાસ્તવિક દેશનો પ્રેમ બતાવવાનો છે તો ચાલો આપણે એક થઈએ અને રક્તદાન કરીએ તે આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું

https://youtu.be/WkHmXOn4xiw

Related posts

ચોરોએ ગોરવા વિસ્તારમાં પંચવટી પાસે આવેલ સોનિયા નગર ઘર નંબર 43 ને ટાર્ગેટ બનાવ્યું

admin

માંગરોળની એ.કે.હોસ્પિટલમાં નિઃશુલ્ક સર્વરોગ નિદાન મેગા કેમ્પ : મોટી સંખ્યામાં દર્દીઓને મળ્યો લાભ

admin

ડભોઇ નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ-2025 ની ઉજવણી ​પી.એમ. સ્વનિધિ યોજના હેઠળ “લોક કલ્યાણ મેળાનું આયોજન

admin

Leave a Comment