Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

બરોડા ડેરીના સ્નેહમિલન કાર્યક્રમમાં નાના બાળકો પાસે છાસનું વિતરણ કરાવવામાં આવ્યું

એક તરફ દેશમાં નેતાઓ આત્માને ઘર બનવા માટે સ્ટેજ પરથી મોટા મોટા ભાષણો આપે છે અને જ્યારે પોતે કામ કરવાની વાત આવે ત્યારે ખુરશી પરથી ઉભા થવામાં સમજતા નથી નસવાડી ખાતે યોજાયેલ બરોડા ડેરીના સ્નેહમિલન કાર્યક્રમમાં નેતાઓની હાજરીમાં સ્ટોર ઉપર નાના બાળકો પાસે છાસનું વિતરણ કરાવવામાં આવ્યું શું નેતાઓ ઘટના જોઈ રહેવા કરતાં પોતે જ કામ ન કરી શક્યા હોત બરોડા ડેરીના પ્રમુખ મામા ને પૂછતા તેઓએ જણાવ્યું કે બાળકો છાશનું વિતરણ કરતા હતા તેને મને કોઈ જાણ નથી જ્યારે અમે બાળકોને કામે લગાડ્યા નથી સ્ટેજથી 50 મીટરના અંતરે બેઠેલા નેતાઓની ટીકા થતા તેમને ગોળ ગોળ જવાબ આપી દીધા હતા. ચિરાગ ગુપ્તા નસવાડી

Related posts

‘હાફેશ્વર’ ગામને ‘વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે’ કેન્દ્ર સરકારના પર્યટન મંત્રાલય દ્વારા હેરીટેજ કેટેગરીમાં “શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધા ૨૦૨૪”નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

admin

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે ગણેશ મહોત્સવને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ.

admin

છોટાઉદેપુર ખાતે Agri Rise Outreach Campનું આયોજન કરવામાં આવ્યું હતું.

admin

Leave a Comment