ગીર ગઢડા તાલુકાના કાંધી ગામે બ્રહ્મલીન ગુરૂદેવ શ્રી પ્રકાશગીરીજી મહારાજની પાચમી પૂણ્યતિથિની ભક્તિ ભેર ઉજવણી કરવામાં આવી
આ ધાર્મિક પ્રસંગે અનેક સાધુ, સંતો, સિધ્ધ-મહાત્માઓ, તેમજ કાંધી ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા
આ ધાર્મિક પ્રસંગે ગરાળ ભુતડાદાદા આશ્રમ ના મહંત અમર ગીરીબાપુ એ પણ હાજરી આપી હતી
કાંધી ગામે રાવલ નદીમાં પુલ ન હોવાથી ગામલોકો ને આવા ધાર્મિક પ્રસંગે બાલા હનુમાન મંદિરે જવામાં ખૂબ તકલીફ પડતી હોઈ છે તેમજ બાલા હનુમાન મંદિરે જવા માટે ભક્તિ ને ટ્રેક્ટર દ્વારા નદી પાર કરવી હતી તેથી.ત્યાં પુલ બનાવવા પણ માંગ ઉઠી રહી છે

