30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વિરોધ પક્ષના ચંદ્રકાન્ત શ્રીવાત્સવ કેશડોલ ને લઈ મીડિયા સમક્ષ નિવેદન…

નાગરિક ના વેરા ના રૂપિયા સરકાર કેશડોલ તરીકે પરત આપે છે…

કોંગ્રેસના વિપક્ષની નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, વિશ્વામિત્ર નદીમાં આવેલા પૂરના કારણે શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા વિસ્તારના ગરીબ લોકોને કેશડોલ સહિતની કોઈ સહાય ન મળતા ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. સરકાર દ્વારા વહેલી તકે કેશડોલ ગરીબોને ચૂકવવામાં આવે અને પૂરમાં થયેલા નુકસાનીનું વળતર પણ ચૂકવવામાં આવે. સરકાર દ્વારા ચૂકવવામાં આવતી કેશ ડોલની સહિત હજુ કોઇ સહાય પહોંચાડવામાં આવી નથી.

Related posts

ઉત્સવના સમયે પતંગ દોરીના જોખમને પગલે યોગેન્દ્ર બારોટ દ્વારા અકોટા બ્રિજ પર સેફટી તારનું વિતરણ

admin

‘વિધર્મી દબાણો ક્યારે દૂર કરાશે’ કાઉન્સિલર હેમિષા ઠક્કર

admin

13 વર્ષ બાદ વડોદરા ગોત્રી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ રૂમની સેવા ની શરૂઆત…

admin

Leave a Comment