40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

“સંસ્કૃત સંભાષણ દિન” નિમિત્તે નાગરિકોને સંસ્કૃતમાં કલેકટર ગાર્ગી જૈનનો શુભેચ્છા સંદેશ

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ,ગાંધીનગર અને શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા સંસ્કૃત ભાષાના સંરક્ષણ અને આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાના સંવર્ધન અને સંરક્ષણ માટે “યોજના પંચકમ” નો શુભારંભ થયો છે, જે અંતર્ગત સંસ્કૃત સપ્તાહ ઉજવણી ચાલી રહી છે

સંસ્કૃત સપ્તાહ ઉજવણી ભાગરૂપે “સંસ્કૃત સંભાષણ દિન” તરીકે ઉજવવામાં આવ્યો હતો. જે અંતર્ગત જિલ્લા કલકેટર ગાર્ગી જૈન જાહેર જનતાને સંસ્કૃત ભાષામાં શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, संस्कृतं विना संस्कृति: न अस्ति|
भाषायाः जननी संस्कृतम्|अयं सप्ताहः संकृतभाषायाः सम्मानाय समर्पितः|
તમામ પદાધિકારી અને અધિકારીઓને “સંસ્કૃત સંભાષણ દિન “માં સહભાગી થવા જણાવ્યું હતું.

“સંસ્કૃત સંભાષણ દિન ” નિમિત્તે પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા, મદદનીશ કલેકટર.મુસ્કાન ડાગર, જિલ્લા શિક્ષણાધિકારી આનંદકુમાર પરમાર નાગરિકનો સંસ્કૃત ભાષામાં શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતા.

Related posts

બોડેલીના અલીપુરામાં અકસ્માતમાં ટુટી ગયેલ વીજ પોલ બદલવામાં નિષ્ક્રિય કામગીરી કરતાં લોકોમાં રોષ

admin

એસ.ટી.બસ અને 108 એમ્બ્યુલન્સ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો

admin

કવાંટ તાલુકાના રાયસીંગપુરા પ્રાથમિક શાળાના શિક્ષકની બદલી થતાં આદિવાસી પરંપરા સાથે વિદાય આપી.

admin

Leave a Comment