37.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

અકસ્માતની ઘટના ને લઈ વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં ચાલતા ભારદારી વાહનોના ચાલકોને DCP જ્યોતિ પટેલ તેમજ ACP ડી.એમ.વ્યાસ દ્વારા જરૂરી સૂચનો આપવામાં આવ્યા

વડોદરામાં વધતા જતા ભારદારી કારણે અકસ્માત ન બનાવો વધી રહ્યા છે ત્યારે વડોદરા મહાનગર પાલિકા દ્વારા શરૂ કરેલ વિશ્વામિત્રી નદી ને સાફ અને ઊંડી પ્રોજેક્ટ ચાલી રહ્યો છે ત્યારે આ ડમ્પફરો માં વિશ્વામિત્ર નદી ની માટી તેમજ કચરો ડમ્ફર ચાલકો વાહન નો બેફામ હાકતા હોય છે જેને લઇને તેને લઈને અકસ્મતો ના બનાવ બનતા હોય છે ત્યારે આજે સવારે કલાલી બ્રિજ પર 65 વર્ષીય વૃદ્ધા નું મોત થયુ હતું જેને લઈને આજે ટ્રાફિક પોલીસ ના એસીપી દ્વારા ડમ્ફર ચાલકો ને સમજણ આપી હતી કે તમારું વાહન વધારે સ્પીડમાં ન ચલાવવું સાથે શોર્ટકટ ટન ન કરવો અને વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોન નો ઉપયોગ ન કરવો સાથે નિર્ધારિત સમયે ના સૂચન મુજબ શહેરમાં ભાગીદાર વાહન પ્રવેશ કરવો નહીં સાથે તમામ ડ્રાઇવરો સાથે એક ક્લીનર હોવો જરૂરી છે જેથી વહન ચલાવતા ને ખબર પડે કે બાજુમાંથી નાનું વહન પસાર થઈ રહ્યું છે સાથે ટ્રાફિક પોલીસના એસસીપી જ્યોતિ પટેલ દ્વારા તમામ ભારીદાર વાહન ચાલકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમ વડોદરા શહેર કુત્રિમ નવલખી તળાવ ખાતે યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વિશ્વામિત્રી નદીના પ્રોજેક્ટ ના કોન્ટ્રાક્ટર પણ હાજર રહ્યા હતા અને 200 થી વધુ ડમ્ફર ચાલકો હાજર રહ્યા હતા

Related posts

કેન્દ્ર સરકાર દ્વારા યુનિયન બજેટ-2024-25 રજૂ કરવામાં આવ્યું જે અંગે મેહુલ ઝવેરી અને જીત ઝવેરી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી

admin

બિયું પરમિશન ઓકે હોવા છતાં શાળાની એક બાજુનું ભાગ કેવી રીતે ધરાશાહી થતું આ અંગેની તપાસ ડીડીઓ પણ કરશે..તો પછી બિયુ પરમિશન આપવામાં શું ગેરનીતિ થઈ છે?

admin

વડોદરા શહેરના તરસાલીથી કપુરાઈ તરફ જતાં માર્ગ પર ગંભીર ત્રિપલ અકસ્માત સર્જાયો

admin

Leave a Comment