કુષ્ણ જન્માષ્ટમી મહત્વ નિમિત્તે વડોદરા શહેરમાં ગોત્રી વિસ્તારમાં આવેલ ઇસ્કોન મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આ વર્ષે પણ કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે વડોદરા શહેર ના કુષ્ણ ભકત એ આજે ઇસ્કોન મંદિર ખાતે શ્રી કૃષ્ણ ભગવાન ને વાંસળી અર્પણ કરવામાં આવી હતી. અને ઇસ્કોન મંદિર ખાતે રાત્રે કુષ્ણ જન્મોત્સવ કરવામાં આવનાર છે.

