35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં વિલુપ્ત થવાના આરે પહોંચેલા અખાડાઓને પુન: જીવિત કરવા માટે પ્રયાસ

વડોદરામાં વિલુપ્ત થવાના આરે પહોંચેલા અખાડાઓને પુન: જીવિત કરવા આજે યુવા બાબતો અને રમત-ગમત મંત્રાલયનાં રાજ્ય મંત્રી રક્ષા નિખિલ ખડસે શહેરની મુલાકાતે આવ્યા છે. તેઓ શહેરના 3 થી 4 અખાડાની મુલાકાત લઈને તેના ઈતિહાસ અને વિશેષતા જાણીને તેને કેવી રીતે પુન: જીવિત કરી શકાય તે માટે પ્રયાસ કરશે. શહેરમાં 11 જેટલા અખાડા છે. આ અખાડાઓમાં દેશી રમતો જેવી ખોખો, કબડ્ડી, વિવિધ વ્યાયામો, દાવ-પેચ, કુસ્તી તેમજ મલખંભ શિખવાડવામાં આવે છે. સૌપ્રથમ દાંડિયાબજાર સ્થિત જુમ્માદાદા વ્યાયામ મંદિરની મુલાકાત લીધી

Related posts

31મી ડિસેમ્બરને અનુલક્ષીને વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર બૂટલેગરને ફતેગંજ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

admin

શોર્ય દિવસ નિમિત્તે ભવ્ય ભીમ ડાયરનું આયોજન

admin

ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્વારા ટીવાય બીકોમ સેમેસ્ટર 5 ની ઇન્ટર્નલ પરીક્ષાનું પરિણામ જાહેર કરવા બાબતે આવેદનપત્ર આપ્યું

admin

Leave a Comment