41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં વિલુપ્ત થવાના આરે પહોંચેલા અખાડાઓને પુન: જીવિત કરવા માટે પ્રયાસ

વડોદરામાં વિલુપ્ત થવાના આરે પહોંચેલા અખાડાઓને પુન: જીવિત કરવા આજે યુવા બાબતો અને રમત-ગમત મંત્રાલયનાં રાજ્ય મંત્રી રક્ષા નિખિલ ખડસે શહેરની મુલાકાતે આવ્યા છે. તેઓ શહેરના 3 થી 4 અખાડાની મુલાકાત લઈને તેના ઈતિહાસ અને વિશેષતા જાણીને તેને કેવી રીતે પુન: જીવિત કરી શકાય તે માટે પ્રયાસ કરશે. શહેરમાં 11 જેટલા અખાડા છે. આ અખાડાઓમાં દેશી રમતો જેવી ખોખો, કબડ્ડી, વિવિધ વ્યાયામો, દાવ-પેચ, કુસ્તી તેમજ મલખંભ શિખવાડવામાં આવે છે. સૌપ્રથમ દાંડિયાબજાર સ્થિત જુમ્માદાદા વ્યાયામ મંદિરની મુલાકાત લીધી

Related posts

ડીલેવરી સમયે બાળકનું મૃત્યુ થતા બે દિવસ બાદ માતાનું પણ મૃત્યુ

admin

વડોદરાના સુસેન સર્કલથી તરસાલી તરફ જતા ગ્રીન સોસાયટીના મકાનમાં શુક્રવારે રાત્રે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી જેમાં નજીવું નુકસાન થયું

admin

ડભોઈ ચોતરીયા પીરની દરગાહ પાસે આવેલ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ની મુલાકાત લેતા કલેક્ટર

admin

Leave a Comment