36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

મગરોને કારણે ઉજાગરા… અણખોલમાં રાત્રે 3 વાગ્યે મગર ઘૂસ્યો

ભારે વરસાદ બાદ વડોદરામાં માનવ વસ્તીમાં મગરો દેખાવાની સંખ્યા વધી રહી છે જેના કારણે વિશ્વામિત્રી કાંઠે વિસ્તારમાં રહેતા લોકો મગરના ભયથી ધ્રુજી રહ્યા છે અને રાત્રી ઉજાગરા પણ કરી રહ્યા છે ગત રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ અણખોલમાં મહાકાય મગર ફળિયામાં ઘૂસી આવ્યો હતો જેને લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી અને ગ્રામજનોએ સૃષ્ટિ નેચર ફાઉન્ડેશનના સભ્યોને જાણ કરતા સંસ્થાના સભ્યોએ મગરનું દિલધડક રેસ્ક્યુ કર્યું હતું

Related posts

વડોદરા શહેર-જિલ્લામાં મંદિરોમાં ચોરી કરીને તરખાટ મચાવતી મેડા ગેંગને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી

admin

પાદરાના આવેલ અંબાજી તળાવ ખાતે દશામાંની દસ દિવસ પુજા અર્ચના કર્યા બાદ વિસર્જન કરવામાં આવ્યું

admin

વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશન પાસે કારમાં અચાનક આગ લાગતા તંત્રમાં દોડધામ મચી

admin

Leave a Comment