ડભોઇ તાલુકામાં છેલ્લા એક અઠવાડિયા થી વરસાદે પાક થી ડાંગર નો પાક છે તે નિષ્ફળ ગયો છે ત્યાર કમોસમી વરસાદ નો માર ઝીલી રહેલા ખેડૂતોને વઢવાણા ઈરીગેશન ના અનગઢ વહીવટ ના કારણે વધુ એક માર ઝીલવાનો વારો આવ્યો છે ખેડૂતોના હિતની ચિંતા કર્યા વિના વઢવાણા ઈરીગેશન દ્વારા કેનાલ પાણી છોડવામાં આવતા ડભોઇ તાલુકાના પાંચ જેટલા ગામોના ખેડૂતોના ખેતરોમાં વઢવાણાના પાણી ફરી વળતા મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે આજે ખેડૂતો એ એકત્ર થઈ પોતાની વેદના ઠાલવી હતી અને હજારો હેક્ટરમાં ડાંગરનો પાક પાકીને તૈયાર થઈ ગયેલો મોઢે આવેલો કોળીઓ જ્યારે છીનવાઈ ગયો છે ત્યારે ડાંગરનો તમામ પાક છે તે ખેતરમાં જ હાલ ઊગી નીકળ્યો છે અને હજુ પણ વઢવાણા કેનાલ જે તળાવ છે તેના તરફથી હજુ પણ જે પાણી છે તે બંધ કરવામાં નથી આવ્યા જેને કારણે અત્યારે હાલ ખેડૂતોને હાલાકી ભોગવવાનો વખત આવ્યો છે તો કેટલાક ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે અમને પાક ધિરાણ જે છે તે માફ કરવામાં આવે તેવી સરકાર સાથેથી અપેક્ષા રાખી રહ્યા છે

