Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

નિઃસહાય માનવ કલ્યાણ સંગ દ્વારા અંધજનોને ફળ વિતરણ કરવામાં આવ્યું.

જેમ જેમ શહેર માં ગરમી નું પ્રમાણ વધી રહ્યું છે તો ગરમી થી થોડી રાહત મળે તે માટે ની સહાય માનવ કલ્યાણ સંગ દ્વારા અંધજનો માટે ફળ વિતરણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો.આ કાર્યક્રમ કેવડા બાગ ખાતે આ કાર્યક્રમ યોજાયો.

Related posts

વડોદરા શહેરના સંગમ ચાર રસ્તા નજીક પોલીસ કર્મી ધ્વારા રીક્ષા ચાલક અને વિદ્યાર્થીઓને માર મારવાના આક્ષેપ

admin

સાવલીના પોઇચા ગામે સગીરાનો રહસ્યમય આપઘાત, લગ્ન પહેલા જ સાસરીમાં રહેતી યુવતીએ જીવન ટૂંકાવ્યું

admin

વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં હોળી પર્વ નિમિત્તે ફૂલોથી હોળી ઉજવાઈ

admin

Leave a Comment