આગામી 15 સપ્ટેમ્બરએ ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ ફરજિયાત નો કાયદો લાગુ થઈ રહ્યો છે ત્યારે વડોદરા શહેર પોલીસ ભવન ખાતે ટુ વ્હીલર વેચાણ કરતા ડીલરો ખાતે પોલીસ કમિશનર એ બેઠક યોજાઈ….
આગામી 15 સપ્ટેમ્બરના રોજ ટુ-વ્હીલર ચાલકો અને પાછળ બેસનાર માટે હેલ્મેટ નો કાયદો ફરજિયાત લાગુ જવા થઈ રહ્યો છે ત્યારે આજરોજ પોલીસ કમિશનર સાથે ડીલરો ની બેઠક મળી હતી જેમાં ટુ-વ્હીલર ખરીદનારને બે હેલ્મેટ ફરજિયાત આપવા સાથે તમામ વાહન ચાલકો એ હેલ્મેટ ફરજિયાત પહેરવું જેથી આપણી અને પરિવારની સુરક્ષા રહે. અકસ્માત ના બનાવો બનતા હોય છે ત્યારે હેલ્મેટ ખૂબ જ ફાયદાકારક હોય છે ત્યારે આજ રોજ વડોદરા પોલીસ કમિશનર એ તમામ વાહન ચાલકોને હેલ્મેટ ફરજિયાત પહેરુ અને આપણા કોઈપણ પ્રકારની ફરિયાદ ચલાવી લેવામાં આવશે નહીં. જેમણે પણ હેલ્મેટ પહેરવાથી તકલીફ હોય તેઓએ 15 સપ્ટેમ્બર પહેલા જ હેલ્મેટ ની આદત પાડી લેવી નહીં તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે વધુમાં પોલીસ કમિશનર એ જણાવ્યું કે

