શહેરના નાગરવાડામાં ભાજપાના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યા બાદ વડોદરા કોર્પોરેશન દ્વારા રસ્તામાં આવતાં અને ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે આજે સતત પાંચમા દિવસે તાંદલજા વિસ્તારના ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે પાલિકાની દબાણ શાખા સાથે પોલીસ બંદોબસ્ત રાખી પહોંચી હતી
previous post

