હાલ વિશ્વામિત્રી નદી 27.5 ફૂટ ના સ્તરે
28 ફૂટે ભયજનક લેવલ હોવાથી 1 જ ફૂટ બાકી
એસીપી ડી.એમ.વ્યાસ નું નિવેદન
હાલ 1 જ ફૂટ ભયજનક લેવલ માટે બાકી છે
પોલીસે 450 લોકો નું સ્થળાંતર કરાવ્યું છે
ઘણા લોકો રજા હોવાથી નદી નો નજારો જોવા આવે છે
દુર્ઘટના ન ઘટે તે માટે તમામ બ્રિજો પર પોલીસ તૈનાત કરી દેવાઈ છે
જોખમી સ્થળે નાગરિકોને ન જવા અપીલ છે
નદી 28 નું લેવલ પાર કરશે તો કોઈ ને બ્રિજ નજીક નહિ જવા દેવાય

