43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
Uncategorized

આજવા સરોવર થી પાણી છોડાતા વિશ્વામિત્રી નદી ના સ્તર માં વધારો

હાલ વિશ્વામિત્રી નદી 27.5 ફૂટ ના સ્તરે

28 ફૂટે ભયજનક લેવલ હોવાથી 1 જ ફૂટ બાકી

એસીપી ડી.એમ.વ્યાસ નું નિવેદન

હાલ 1 જ ફૂટ ભયજનક લેવલ માટે બાકી છે

પોલીસે 450 લોકો નું સ્થળાંતર કરાવ્યું છે

ઘણા લોકો રજા હોવાથી નદી નો નજારો જોવા આવે છે

દુર્ઘટના ન ઘટે તે માટે તમામ બ્રિજો પર પોલીસ તૈનાત કરી દેવાઈ છે

જોખમી સ્થળે નાગરિકોને ન જવા અપીલ છે

નદી 28 નું લેવલ પાર કરશે તો કોઈ ને બ્રિજ નજીક નહિ જવા દેવાય

Related posts

Améliorer les résultats grâce aux structures probabilistes au GreatWin Casino

admin

Examen détaillé au OhMySpins Casino

admin

વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા વિશ્વામિત્રી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું.

admin

Leave a Comment