36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
Uncategorized

તરસાલીના મહારાજા યુવક કલા કેન્દ્ર યુવક મંડળ દ્વારા છેલ્લા 41 વર્ષથી ગણપતિ ની સ્થાપના કરવામાં આવે છે ત્યારે ગણેશ સ્થાપનાના સાતમા દિવસે શ્રીજીને 56 ભોગનો અન્નકૂટ ધરવામાં આવ્યો

વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની ખૂબ જ ધૂમધામ થઈ રહી છે ત્યારે વડોદરા શહેરમાં ગણેશ ભક્તોમાં ખૂબ જ અનેરો આનંદ જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરા શહેરમાં પોળ, સોસાયટી, મોહલ્લા, સામાજિક ધાર્મિક સંસ્થાઓ ખાતે ગણેશ સ્થાપના કરમા આવી છે ત્યારે વડોદરા શહેર તરસાલી વિસ્તારમાં આવેલ તરસાલીના મહારાજા યુવા કલા કેન્દ્ર શિક્ષક કોલોની તરસાલી ખાતે છેલ્લા 41 વર્ષથી ગણપતિની સ્થાપના કરવામાં આવી રહી છે ત્યારે ગણેશ સ્થાપનાના સાતમા દિવસે આ મંડળ દ્વારા ગણપતિને 56 ભોગ ધરાવામાં આવ્યો હતો જેમાં મીઠાઈ, ફરસાણ, કોલ્ડ્રીંક સાથે 56 ભોગ ધરાવવા માં આયો હતો. આ મંડળ દ્વારા ગણેશ સ્થાપનાના દસ દિવસ સામાજિક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવતા હોય છે સાથે આ મંડળ દ્વારા ગણેશ સ્થાપતાના સાતમા દિવસે મોટી સંખ્યામાં સોસાયટીના અને મંડળના કાર્યકર્તાઓ ની ઉપસ્થિતિમાં ગણપતિની મહા આરતી કરવામાં આવી હતી

Related posts

ડભોઇ શહેર તાલુકામાં ચોરી કરવા વાહન લઈને ચોરો આવે છે ની અફવા

admin

શ્રી એમ.એચ.દયારામ શારદા મંદિર ડભોઈ શાળામાં આધ્યા શક્તિ અંબેમાંના નવરાત્રિ પર્વની ઉજવણી

admin

Approches probabilistes personnalisées pour surpasser le JackTop Casino

admin

Leave a Comment