વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે પહોંચેલા મ્યુનિસિપલ કમિશનર nhai ની કામગીરી જોઈ ઉઠ્યા ચોંકી
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા બ્રિજ બનાવવા નદીના બે કાંઠા ને જોડવા પાઇપો નાખી પાણીનો પ્રવાહ અવરોધ્યો હોવાનો આવ્યુ બહાર
પાણીના વેણ ઓછા પ્રેશરથી જતા હોય જળચર પ્રાણીઓને પણ પહોંચી શકે છે નુકસાન
બંને કાંઠાના જોડવા બે પાઇપો ઉતારી માટીનું પુરાણ સંદર્ભે એનએચએઆઈ દ્વારા કોઈ મંજૂરી લેવામાં આવી છે કે કેમ તે મોટો સવાલ
વિશ્વામિત્રી નદીના પાણી શહેર માં ફરી વળતા પહોંચ્યું હતું કરોડોનું નુકસાન
મ્યુનિસિપલ કમિશનરે નદીને પહોળી અને ઊંડી કરવા બનાવ્યો છે સો દિવસનો એક્શન પ્લાન
સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનર એન એચ એઆઈ દ્વારા નદીમાં નખાયેલ પાઇપો અને માટી પુરાણને દૂર કરશે કે કેમ તેવા ઉઠ્યા વેધક સવાલ

