Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇમાં મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન માસના મુસ્લિમ 27માં ચાંદના રોજ બરકતો વાલી સબે એ કદ્વ મુબારક રાતના રોજ

મસ્જિદોમાં મુસ્લિમ દ્વારા આખી રાત ઇબાદત કરી પોતાના ગુનાહો માફ કરવા દુવા ગુજારવામાં આવી હતી. અને અલવિદા એ માહે રમજાન અલવિદા એ માહે રમઝાન પઢવામાં આવ્યું હતું.

મુસ્લિમ બિરાદરો ના રમજાન માસ દરમિયાન 27 માં મુસ્લિમ ચાંદ સબે એ કદ્વ મુબારક અને બરકતો વાલી રાતના પ્રસંગે ડભોઇ જુમ્મા મસ્જિદ સહિત વિવિધ મસ્જિદોમાં ઈબાદત આખી રાત કરવામાં આવી આ રાત્રિના સમયે અલ્લાહ નેક દુઆઓ કબુલ કરે છે પરેશાની ઓ દૂર કરે છે એકબીજાને માફી માંગવામાં આવે છે. આખી રાત નમાજ પઢિયા બાદ અલવિદા એ માહે રમજાન અલવિદા પઢવામાં આવી હતી ત્યારે સમગ્ર મુસ્લિમ સમાજમાં આંખ માથી આંસુ વહી ગયા હતા રમજાન માસ બરકતો વાલા બે ત્રણ દિવસમાં વિદાય થઈ રહ્યા છે ત્યારે આ બરકતો વાલી રાતના રોજ પોતાના કરેલા જાને અનજાને ગુનાહ ઓની માફી પણ માંગવામાં આવી હતી આ બરકતી વાલી રાતના રોજ જે પણ ઈસમ સાચા દિલથી માફી માંગે તો ખુદા એને માફ કરવાની રાત હોવાનું કહેવાય છે…

Related posts

વડોદરામાં ધોળે દિવસે હિટ એન્ડ રનની ઘટના નો મામલો, સવારે બની હતી ઘટના

admin

જાણીતા ઉધોપતિ અને સમાજ સેવક ડો.જયેશ ઠકકર દ્વારા મહાન ઉદ્યોગપતિ સ્વ.રતન ટાટાને પ્રેરણાજલીનો કાર્યકમ યોજાયો

admin

વડોદરા શહેરના ડભોઇ રોડ ખાતે શાતિનગરમા સામાજિક કાર્યકર દ્વારા દશામાની મૂર્તિનું નિઃશુલ્ક વિતરણ

admin

Leave a Comment